Birthday

News of Monday, 22nd July, 2013

પ્રવાસન વિભાગના અગ્રસચિવ વિપુલ મિત્રાનો જન્‍મદિન

પ્રવાસન વિભાગના અગ્રસચિવ વિપુલ મિત્રાનો જન્‍મદિન

   રાજકોટઃ. ગુજરાત રાજ્‍યના ઉદ્યોગ વિભાગ હેઠળના પ્રવાસન, દેવસ્‍થાન વ્‍યસ્‍થાપન અને યાત્રાધામના અગ્રસચિવ તરીકે ફરજ બજાવતા શ્રી વિપુલ મિત્રાનો જન્‍મ ૧૯૬૩ના વર્ષની ૨૨ જુલાઈએ થયેલ. આજે ગૌરવવંતા જીવનના એકાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જોગાનુજોગ આજે ગુરૂપૂર્ણિમાનો પવિત્ર દિવસ છે.

   શ્રી વિપુલ મિત્રા ૧૯૮૬ની બેચના આઈ.એ.એસ. કેડરના કાબેલ અધિકારી છે. અગાઉ સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. વધે તેમની નામના, એવી જન્‍મદિનની શુભકામના.

   ફોનઃ ૦૭૯-૨૩૨૫૦૭૦૮

   મો. ૯૯૭૮૪ ૦૬૧૩૫ - ગાંધીનગર

    

 (01:20 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]