Shubh Lagnotsav

News of Thursday, 9th May, 2013

જયંતિલાલ વાઘડીયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ. આભા - ચિ. ગોૈરવ

   રાજકોટ : શ્રીમતી રેખાબેન તથા જયંતિલાલ માધવજીભાઈ વાઘડીયાની સુપુત્રી ચિ. આભાનાં શુભલગ્ન પાટીદળ નિવાસી શ્રીમતી ભાવનાબેન તથા રતિલાલ મોહનભાઈ ઢોલના સુપુત્ર ચિ. ગોૈરવ સાથે તા. ૧૩ ના સોમવારના શુભદિને કડવા પટેલ સેવા સમાજ યુનિટ નં.૩, જામજોધપુર મુકામે નિરધારેલ છે. (૩૭.૩)

    

 (01:44 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]